GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

ધના ભગત
ચુનિલાલ મડિયા
નટવરલાલ બુચ
જયંત કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.
તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP