GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ?

મકાન બાંધકામ ધારો
આપેલ પૈકી એક પણ નહીં
માહિતી મેળવવાનો અધિકાર
ખોરાક ધારો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
જયંત પાઠક
કિશોર મકવાણા
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ન્યૂટનની રીત
દ્વિપદી વિસ્તરણ
ચલિત સરેરાશની રીત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP