Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

રાધાકમલ મુખરજી
બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાજેન્દ્રનાથ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

વેગમાન સંરક્ષણ
અવેગ્રાડો ધારણા
ઉર્જા સંરક્ષણ
બર્નોલી પ્રમેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP