GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

હેતુઓની એકતા
આપેલ પૈકી એક પણ નહીં
કાર્યાત્મક વિવરણ
હુકમની એકવાક્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ?

રૂ.1,20,000
આપેલ પૈકી એક પણ નહીં
રૂ.1,50,000
રૂ.1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

20
6
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP