GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

હુકમની એકવાક્યતા
હેતુઓની એકતા
આપેલ પૈકી એક પણ નહીં
કાર્યાત્મક વિવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ?

આપેલ તમામ
પત્રકારો
વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

જયંત પાઠક
કિશોર મકવાણા
ધના ભગત
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી
ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી
લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું
કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP