GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2014 2016 2015 2012 2014 2016 2015 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Synonym :Voracious Tangible Ravenous Audacious Ascending Tangible Ravenous Audacious Ascending ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં સુધારાલક્ષી પગલાં માહિતી સંપાદન ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં સુધારાલક્ષી પગલાં માહિતી સંપાદન ધોરણોની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP