GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

હેતુઓની એકતા
કાર્યાત્મક વિવરણ
આપેલ પૈકી એક પણ નહીં
હુકમની એકવાક્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
આપેલ પૈકી એક પણ નહીં
એમ. કિમ્બાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સુધારાલક્ષી પગલાં
માહિતી સંપાદન
ધોરણોની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

સંચાલકો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP