GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ?

દાવેદાર
કંપનીના દેવાદારો
લિક્વીડેટર
કંપનીના લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

સ્ટોર્સ ખાતાવહી નિભાવવી
કાચા માલની સપાટીઓ નક્કી કરવી
એબીસી વિષ્લેષણ
ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

24
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.
6
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

દાવાનો અહેવાલ
નકારાત્મક અહેવાલ
બિનસુધારણા અહેવાલ
ખામીવાળો અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP