GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ?

લિક્વીડેટર
દાવેદાર
કંપનીના દેવાદારો
કંપનીના લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

સંચાલકો નક્કી કરે તે
મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
પ્રયોગો દ્વારા નક્કી થાય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

માંડવી
ભુજ
કોટેશ્વર
અંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ?

મધ્ય સપાટી
આપેલ પૈકી એક પણ નહીં
ઉચ્ચ સપાટી
તળ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP