GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લાન્ગ્રાજની રીત
દ્વિપદી વિસ્તરણ
ન્યૂટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ?

અગાઉના ઓડીટરનો અહેવાલ
હરીફોની માહિતી
આંતરીક અંકુશની પદ્ધતિ
ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

કાર્ય સમુદ્ધિકરણ
આપેલ તમામ
કાર્ય વિસ્તૃતીકરણ
કાર્યફેરબદલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP