GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ?

મેડિકલ ટ્રીટમેન્ટ અંગે
ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે
લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે
માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ?

દીવાસળી – તત્પુરુષ
ગાયમાતા - દ્વન્દ્વ
ખટદર્શન - ઉપપદ
ચતુર્ભુજ – બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP