GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ?

માલ આવક પત્રક
ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી
ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો.

રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP