ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

જન્માષ્ટમીનો મેળો
શામળાજીનો મેળો
ભવનાથનો મેળો
શિવરાત્રીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

જયંત પાઠક
મકરંદ દવે
તારક મહેતા
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP