GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ખટદર્શન - ઉપપદ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ખટદર્શન - ઉપપદ ચતુર્ભુજ – બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Change the voice :Have you done your Home-work ? Home-work must be done by you. Has your Home-work been done by you ? Have your Home-work been done by you ? You are ordered to do your home-work. Home-work must be done by you. Has your Home-work been done by you ? Have your Home-work been done by you ? You are ordered to do your home-work. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 2,900/- રૂ. 1,600/- રૂ. 3,000/- રૂ. 2,800/- રૂ. 2,900/- રૂ. 1,600/- રૂ. 3,000/- રૂ. 2,800/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન રામે હેમચંદ્રાચાર્યે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે ભગવાન રામે હેમચંદ્રાચાર્યે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP