ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'માંડલીક મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દલપત શામળ દયારામ અખો દલપત શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP