એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

1 અને 3
1
2 અને 4
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કોઈ ચોક્કસ તારીખે ધંધાના હિસાબી ચોપડા મુજબની બેંક સિલ્ક અને બેંક પાસબુક મુજબની સિલક સરખી ન હોય ત્યારે ___ તૈયાર કરવામાં આવે છે.

ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ સિલક મેળ
રોકડ પ્રવાહ પત્રક
બેંક સિલક મેળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
પાટણ
મોરબી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP