એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

1
2 અને 4
3
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

ગોવિંદ વલ્લભ પંત
લાલ બહાદુર શાસ્ત્રી
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરો, સંપત્તિ વેરો, ડિવિડન્ડ વહેંચણી વેરો, ગૌણ કે છૂટા કે પરચુરણ લાભ પરના વેરાની અવેજીમાં ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

વેચાણ વેરો (Sales Tax)
માલ અને સેવા વેરો (Goods & Service Tax)
સીધા વેરાનો કાયદો (Direct Tax Code)
મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

37.5
40
આપેલ પૈકી એક પણ નહીં
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP