GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણીઓ A અને B માટે અવલોકનો પ્રાપ્ત થાય છે.
 શ્રેણી Aશ્રેણી B
પ્રાપ્તાંકની સંખ્યા100200
મધ્યક3050
પ્રમાણિત વિચલન608

આ બેમાંથી ઓછો ચલનાંક કઈ શ્રેણીનો છે ?

શ્રેણી B
શ્રેણી A
સરખામણી શક્ય નથી.
બંનેના ચલનાંક સરખા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP