ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મહેરજી રાણી મેન્શન - સુરત
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
ભિખારીદાસ હવેલી - ભરૂચ
શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
બાણેજ
કોળીયાક
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

જખનો મેળો
રાપરદેવનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
રવેચીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP