ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ
મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP