ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઓડિસી નૃત્યને ગુજરાતમાં પ્રચલિત કરનાર કોણ છે ? સોનલ માનસિંગ શ્વેતા શાહ હિરણાક્ષી દેસાઈ અંજલિ મેઢ સોનલ માનસિંગ શ્વેતા શાહ હિરણાક્ષી દેસાઈ અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? મગનલાલ ત્રિવેદી કુમાર મંગલસિંહ ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ મગનલાલ ત્રિવેદી કુમાર મંગલસિંહ ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી અડાલજની વાવ વેદ મંદિર દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી અડાલજની વાવ વેદ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ? એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ મોતીભાઇ અમીન રા ખેંગારજી ત્રીજા ફતેસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ મોતીભાઇ અમીન રા ખેંગારજી ત્રીજા ફતેસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP