ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? સરોજ પાઠક પ્રિયકાન્ત પરીખ તારક મહેતા વિનોદ ભટ્ટ સરોજ પાઠક પ્રિયકાન્ત પરીખ તારક મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP