GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફાગુ કાવ્યમાં ___ મુખ્ય હોય છે.

યુધ્ધનું વર્ણન
રાજાઓની યશગાથાઓ
વસંત ઋતુનું વર્ણન
ધાર્મિક વિધિઓનું વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે.
ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે.
iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.

ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો.
T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W &
ઉપરની શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો (alphabets) છે, કે જેમની તરત ડાબે એક મૂળાક્ષર (alphabet) અને તરત જમણે એક સંખ્યા (number) હોય ?

2
1
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબીલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ___ હતાં.

ઉછંગરાય ઢેબર
કનૈયાલાલ મુન્શી
વલ્લભભાઈ પટેલ
પુષ્પાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

ફક્ત i
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP