ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી શંખેશ્વર પાલીતાણા કાયાવરોહણ મહુડી શંખેશ્વર પાલીતાણા કાયાવરોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. ઊંટ ગાય માછલી ખારવણ ઊંટ ગાય માછલી ખારવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ? નંદા જયા ભદ્રા વિજયા નંદા જયા ભદ્રા વિજયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? દમણગંગા નર્મદા તાપી વિશ્વામિત્રી દમણગંગા નર્મદા તાપી વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP