ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ગંજડી ખચિતમ્ ગેતી ટપાર ગંજડી ખચિતમ્ ગેતી ટપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? ભચાઉ શામળાજી લખપત મોડાસા ભચાઉ શામળાજી લખપત મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા શાહ આલમનો મેળો - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ દર્શના ઝવેરી અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ? જુનાગઢ મોઢેરા પાટણ અડાલજ જુનાગઢ મોઢેરા પાટણ અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP