ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી રામદાસ સહજાનંદ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી રામદાસ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? રમેશ પારેખ નાથાલાલ દવે સુંદરજી બેટાઈ નિરંજન ભગત રમેશ પારેખ નાથાલાલ દવે સુંદરજી બેટાઈ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? ઉમાશંકર જોષી શામલ ભદ્ર નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી શામલ ભદ્ર નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP