ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

મથુરા
સાબરમતી (અમદાવાદ)
હજીરા (સુરત)
જામનગર રિલાયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ?

તૃતીય જીવયુગ
પ્રથમ જીવયુગ
ચતુર્થ જીવયુગ
દ્વિતીય જીવયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP