ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

હજીરા (સુરત)
જામનગર રિલાયન્સ
મથુરા
સાબરમતી (અમદાવાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ?

પીરોટન ટાપુઓ
વેળાવદર
નળ સરોવર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP