ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર મોહનલાલ પટેલ રાવજી પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર મોહનલાલ પટેલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મુંજ મંજરી મુંજાલ કાક મુંજ મંજરી મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ ફાતિમા સલમા શરીફા મરિયમ ફાતિમા સલમા શરીફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP