ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ગીજુભાઈ બધેકા
રમેશ પારેખ
ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બે ખુદાઈ ખિદમતગારો
જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP