ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

કે.પી.સિન્હા
ડી.એસ. કોઠારી
સર્વપલ્લી રાધાકૃષ્ણન
એસ.આર. રંગનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

શ્યામજીકૃષ્ણ વર્માએ
ભગતસિંહે
વિનાયક સાવરકરે
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

નાનાસાહેબ - કાનપુર
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
બહાદુરશાહ ઝફર - દિલ્હી
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP