ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP