ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા મનની કળા હૃદયની કળા કાનની કળા શબ્દની કળા મનની કળા હૃદયની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? ધૂમકેતુ કિશનસિંહ ચાવડા દલપતરામ યશવંત મહેતા ધૂમકેતુ કિશનસિંહ ચાવડા દલપતરામ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP