ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? સુરેશ જોશી અનિલ જોશી પ્રવીણ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી પ્રવીણ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ વડોદરા સુરત જામનગર અમદાવાદ વડોદરા સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? દયાનંદ રામાનંદ પ્રેમાનંદ સહજાનંદ દયાનંદ રામાનંદ પ્રેમાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP