ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. પીતાંબર રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? શૈવલિની રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની શૈવલિની રાજતરંગિણી નિર્ઝરણી સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? બહિયલ શામરખા (આણંદ) ગોઠડા (વડોદરા) ફતેહપુર (અમરેલી) બહિયલ શામરખા (આણંદ) ગોઠડા (વડોદરા) ફતેહપુર (અમરેલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP