ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રેવાખંડ રોહીદાસ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રેવાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? શૂળ અને શમણાં ગઝલનામે સુખ અંતરિયાળ યાયાવરી શૂળ અને શમણાં ગઝલનામે સુખ અંતરિયાળ યાયાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? દીપનિર્વાણ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપનિર્વાણ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP