ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ રેવાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ રેવાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નગદ નારાયણ સુરભિ કાન્તા નવુ લોહી નગદ નારાયણ સુરભિ કાન્તા નવુ લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? વિમળસૂરિ કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? યશોદામા બીજો વિષ્ણુગુપ્ત મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો વિષ્ણુગુપ્ત મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી રાવજી પટેલ સુરેશ જોષી મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા નર્મદ કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા નર્મદ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP