ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો અખો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. આંતરયાત્રા અભિષેક પરિત્રાણ નાનું ઘર આંતરયાત્રા અભિષેક પરિત્રાણ નાનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. ફાતિમા સલમા શરીફા મરિયમ ફાતિમા સલમા શરીફા મરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP