ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? લાભશંકર ઠાકર રાવજી પટેલ ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? હનુમાન મહાદેવ શ્રીરામ શ્રીકૃષ્ણ હનુમાન મહાદેવ શ્રીરામ શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP