ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? વલ્લભ મેવાડો પ્રીતમ શામળ દયારામ વલ્લભ મેવાડો પ્રીતમ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP