ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

નિષેધવાચક
નકારવાચક અને નિષેધવાચક બંને
પ્રમાણવાચક
નકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

વિકલ્પવાચક
કારણવાચક
સમુચ્ચયવાચક
અવતરણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP