ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા નર્મદાગૌરી સુશિલા લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? સ્તૂપ શૈલ ગુફાઓ સ્તંભાલેખ ભીંતચિત્રો સ્તૂપ શૈલ ગુફાઓ સ્તંભાલેખ ભીંતચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? અકબર હુમાયુ જહાંગીર ઔરંગઝેબ અકબર હુમાયુ જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? હિંમતનગર વલસાડ પાલનપુર સુરત હિંમતનગર વલસાડ પાલનપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP