ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ રૂપરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? લાખાજોડી ઉપરકોટ બાવાપ્યારા ખાપરા કોડિયા લાખાજોડી ઉપરકોટ બાવાપ્યારા ખાપરા કોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ શોભન દેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP