ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

પ્રિયકાન્ત મણિયારની
હરીન્દ્ર દવેની
સુન્દરમ્ ની
સ્નેહરશ્મિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
ક.મા.મુનશી
પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP