ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? ટિકિટ માનવી જાન આગબોટ ટિકિટ માનવી જાન આગબોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી સુડા બહોતરી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી સુડા બહોતરી મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? રુદ્ર કરુણ ભયાનક શોર્ય અને પ્રેમ રુદ્ર કરુણ ભયાનક શોર્ય અને પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP