ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

પન્નાલાલ પટેલ
સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

ચંદ્ર ચંદ્રાવતી
સિંહાસન બત્રીસી
સુડા બહોતરી
મદનમોહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
આસો નવરાત્રી
અષાઢ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP