ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

ઉમાશંકર જોષી
સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
આનંદશંકર ધ્રુવ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP