ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? કેશવહર્ષદ ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. હિમાચલ મકરંદ સૌજન્ય ફિલસૂફ હિમાચલ મકરંદ સૌજન્ય ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ચારચરી ઠુમરી ટપ્પા દ્રુપદ ચારચરી ઠુમરી ટપ્પા દ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP