ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

વિદ્યાયન
શિક્ષાસેતુ
પ્રત્યાયન
સરસ્વતીસદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ?

વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
સાંઈરામ દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP