ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ઉમાશંકર જોષી
સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP