ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? ઝાંઝવાં લોમહર્ષિણી શહીદ ગુલફામ ઝાંઝવાં લોમહર્ષિણી શહીદ ગુલફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? આદિલ મન્સૂરી અમૃત ઘાયલ બેફામ મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ બેફામ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP