પુરસ્કાર (Awards)
ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ?

ગુલઝારીલાલ નંદા
સરદાર વલ્લભભાઈ પટેલ
એચ.એમ.પટેલ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?

ઈન્દિરા ગાંધી
મધર ટેરેસા
માણેકશા
કામરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારત્વના ક્ષેત્રમાં
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
બાળમજૂરોને છોડાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

ભાઈલાલભાઈ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ઈલાબેન ભટ્ટ
પાંડુરંગ આઠવલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP