Loading [Contrib]/a11y/accessibility-menu.js
પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?
પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?
પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?
પુરસ્કાર (Awards)
ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ?