પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સાહિત્ય અને શિક્ષણ સર્જરી પત્રકારત્વ ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ સર્જરી પત્રકારત્વ ન્યૂરોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP