કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ?

જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ
ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ
આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત
પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જોખમ એટલે શું ?

એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે.
કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે.
એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ?

આગ, ભૂકંપ અને શહેરી પૂર
જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ
દુકાળ, ભૂકંપ અને સુનામી
પૂર, સુનામી, મહામારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે –

અર્થકવેક પોઈન્ટ
એપીસેન્ટર (અધિકેન્દ્ર)
સાઈઝીમિક સેન્ટર
કોસ્મિક સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP