Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP