Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Change into passive voice: They asked me my name. I am asked my name by them. My name is asked by them. I was asked my name by them. I asked my name by them. I am asked my name by them. My name is asked by them. I was asked my name by them. I asked my name by them. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ___ છે. 1/2 2/7 0(zero) 1/7 1/2 2/7 0(zero) 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય ? 21% 27.1% 33.1% 10% 21% 27.1% 33.1% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ? 66 144 132 96 66 144 132 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP