Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?

મણિલાલ દેસાઈ
હરીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર
તુષાર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP