ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા નવલકથા હાસ્યલેખન નિબંધ કવિતા નવલકથા હાસ્યલેખન નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? વિજય વાસુ કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? ઉજાગરો નિર્લેપ સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ઉજાગરો નિર્લેપ સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP