ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? ઇશ્વર પરમાર જયંતી દલાલ સુંદરજી બેટાઈ નરેન બારડ ઇશ્વર પરમાર જયંતી દલાલ સુંદરજી બેટાઈ નરેન બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? અભિયાન પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP