ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

બંસીધર શુકલ
વિશ્વનાથ ભટ્ટ
નગીન પારેખ
હરિહર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાડુ બારોટ
વીરજી લુહાર
ધના કેશવ કાકડિયા
લાલજી સુતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

આસો સુદ પૂનમ
કારતકી પૂનમ
દેવ ઉઠી અગિયારસ
ભાદરવી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

કાકાસાહેબ કાલેલકર
તારાબહેન મોડક
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ
ડાહ્યાભાઈ ધોળશાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP