ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ અખો દલપત શામળ દયારામ અખો દલપત શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ જયંત કોઠારી ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ જયંત કોઠારી ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP