ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
ક.મા.મુનશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
નર્મદ સાહિત્યસભા
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ગોવર્ધન ત્રિપાઠી
ચંદ્રકાન્ત ટોપીવાલા
સિતાંશુ યશશ્ચંદ્ર
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP