ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ?

શેખાદમ આબુવાલા
ધનતેજવી મરિઝ
આદિલ મન્સૂરી
ખલીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
કિશોર મકવાણા
નગીનદાસ પારેખ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP