ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગાર ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
ખુવાર થવું

માલામાલ થવું
ક્રોધિત થવું
ગુસ્સે થવું
પાયમાલ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ખાલી ચણો વાગે ઘણો
ખોટો રૂપિયો ચળકે ઘણો
ઉજળું એટલું દૂધ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP